Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહી ઈમામને આતંકવાદીઓનાં નામ ખબર છે!

ભાષા
ગુરુવાર, 16 ઑક્ટોબર 2008 (13:03 IST)
ગુજરાત સહિત દેશભરમાં આતંક મચાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત પેદા કરનાર આતંકવાદીઓનાં નામ આગામી 23 નવેમ્બરનાં રોજ ટાઉન હોલ ખાતે યોજાનાર ભારત બચાવ સંમેલનમાં જાહેર કરવામાં આવશે.

આતંકવાદીઓ સાથે મુસ્લિમ લોકોને જોડી દેવામાં આવ્યાં છે. પરતું ઈસ્લામ ક્યારેય નિર્દોષ લોકોનાં જીવ લેવાની તાલિમ આપતું નથી. ઈસ્લામ નામ પર આતંકવાદ ફેલાવનારનાં નામ જાહેર કરી લોકોન સાચી હકીકતથી વાકેફ કરાશે. તેમ ઈદમિલન સમારોહનાં પ્રસંગ દરમિયાન મૌલાના મુફ્તી શબ્બીર અહેમદ સીદ્દીકી અશરફીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદનાં બનાવોથી દેશની એકતા અને અખંડિતતા પર ખતરો પેદા થયો છે. આ બનાવોથી મુસ્લિમો પણ ચિંતિત છે. અને, આતંકવાદને મુસ્લિમ સાથે જોડી દેવાની ઘટના ખુબ જ દુખદ છે.

અશરફીએ જણાવ્યું હતું કે 23 નવેમ્બરનાં રોજ ટાઉનહોલ ખાતે યોજાનારા ભારત બચાવ સંમેલનમાં આતંકવાદીઓ સંગઠનો સાથે અમારે કોઈ ઘરોબો નથી. અમે તેમના મૃત્યુ પાછળ નમાઝ પણ અદા કરતાં નથી તેમ છતાં ઈસ્લામ તથા મુસ્લિમોને બદનામ કરવામાં આવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments