Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાની કારને અકસ્માત, કાર ચાલક ભાગી છુટ્યો

Webdunia
રવિવાર, 26 જૂન 2016 (22:05 IST)
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની કારને ઉંઝા નજીક અકસ્માત નડતા ભારે સનસનાટી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરોમાં પણ આના કારણે ભાગદોડ મચી ગઈ હતી. જો કે, આમાં વાઘેલાને કોઇપણ પ્રકારની ઇજા થઇ ન હતી. વાઘેલાએ પણ આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપી હતી. જો કે, કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી હતી. મળેલી માહિતી મુજબ શંકરસિંહ સિદ્ધપુરથી ડીસા જઈ રહ્યા હતા. તે દરમ્યાન GJ 18 9391 નંબરની સ્કોર્પીયો કારે અચાનક ઓવરટેક કરીને બે વખત શંકરસિંહની કારને ટક્કર મારી હતી. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની સિક્યોરિટીના પીએસઓએ કાર ઊભી રાખીને તપાસ કરે એ પહેલા કાર ચાલક ભાગી છુટ્યો હતો. આ અકસ્માતને કોંગ્રેસે શંકરસિંહ પર હુમલાનો પ્રયાસ ગણાવીને તપાસની માંગણ કરી છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments