Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યારા ટ્રક અકસ્માતમાં 7ના મોત, 35 ઘાયલ

Webdunia
સૂરત. ગુજરાતના વ્યારા જિલ્લામાં આજે એક ટ્રક પલ્ટી ખાઇ જતા તેમાં સવાર 7 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં અને અન્ય 35 લોકો ઘાયલ થયાં હતા. આ ટ્રક અમદાવાદથી જાન લઇને આવી રહી હતી. ઘાયલ જાનૈયાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના આજે સવારે 9 કલાકે વ્યારા જિલ્લાના રામપુરા ગાઁમના પાસે સ્પીડમાં આવતા ટ્રકે સામેથી આવતી બસથી બચવા જતા પોતાનો કંટ્રોલ ખોઇ બેસતા ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકમાં સવાર 7 લોકો મોતને ભેટયાં અને 35 જેટલા લોકો ઘાયલ થયા છે.. ઘાયલોને તાત્કાલીક વ્યારાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રકમાં લગ્ન કરવા જઇ રહેલા જાનૈયાઓ ભર્યા હતાં.

આ ટ્રકમાં અમદાવાદથી જાન લઇને આવતા જાનૈયા હતાં. લગ્નનો ઉત્સાહ છેલ્લે માતમમાં ફેરવાઇ ગયો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments