Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વામિત્રી નદીના મગરો વડોદરાનાં રસ્તાઓ ઉપર આવતા લોકોમાં ફેલાયો ગભરાટ

Webdunia
શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (13:39 IST)
વડોદરામાં બે દિવસથી વિશ્વામિત્રી નદીના પૂરે ભયભીત કર્યા બાદ હવે નદીમાંથી બહાર આવેલા મગરોએ શહેરમાં દેખા દેતાં વડોદરાવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. વડોદરાના વનવિભાગે છેલ્લા બે દિવસમાં પાંચ મગર પકડ્યા છે.



વનવિભાગના નાયબ વનસંરક્ષક વી. કે. સક્સેનાએ કહ્યું કે ‘વિશ્વામિત્રી નદીમાં હાઈ-ફ્લડના કારણે મગરો ખેંચાઈ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ મગરને અમે પકડીને સલામત સ્થળે રાખ્યા છે. ગઈ કાલે કમાટીબાગ વિસ્તારમાંથી બે મગરો પકડ્યા હતા.’

ગઈ કાલે સમા-સાવલી બ્રિજ નીચે પાંચ ફૂટ લાંબો મગર દેખાયો હતો. એવી જ રીતે સિદ્ધાર્થ બંગલોઝ પાસેના ખુલ્લા પ્લૉટમાં ભરાયેલા પાણીમાં પણ મગર દેખાતાં નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે વનવિભાગના કર્મચારીઓ આ સ્થળે પહોંચી ગયા હતા. પાણી ઊતરતાં આ મગરો પણ પકડાઈ જશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments