Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરોધીઓ ખોટા પડ્યાઃ મોદી ફરી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારે જઇ રહ્યાં છે

Webdunia
સોમવાર, 29 એપ્રિલ 2013 (17:50 IST)
P.R

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણીપ્રચારે જઇ રહ્યાં છે. હવે બીજી મેના રોજ એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે.

સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ 5મી મેના રોજ નિર્ધારિત છે. 3 મેના રોજ જાહેર પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં 2 મેના રોજ મુખ્યમંત્રી મોદી કર્ણાટકના મેંગલોર અને બેલગામ ખાતે જાહેરસભાઓ સંબોધવાના છે. 2જીએ મેંગલોરમાં સવારે 10.30 કલાકે અને બેલગામમાં બપોરે 1.30 કલાકે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે મોદીની એવી ટિપ્પણી થતી હતી કે તેઓ એક જાહેરસભા સંબોધ્યા બાદ ફરીથી ચૂંટણીપ્રચારમાં કર્ણાટક નહીં જાય પરંતુ પોતાના વિરોધીઓને ખોટા પાડીને મોદીએ બીજી મેના રોજ બે જાહેરસભાઓને સંબોધન કરવાનું નક્કી કર્યું છે. મેંગલોર અને બેલગામમાં આ અંગેની જોરદાર તૈયારીઓ સ્થાનિક ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. દેખીતી રીતે જ ચૂંટણીપ્રચારમાં મોદી વડાપ્રધાન મનમોહનસિંઘ, યુપીએ સરકાર, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવીને રાજકીય પ્રહારો કરે તેમ છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments