Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિરમગામમાં સીએમના કાર્યક્રમમાં પાટીદારોના નારા

Webdunia
ગુરુવાર, 16 જૂન 2016 (15:06 IST)
વિરમગામઃ આજે હાર્દિક પટેલના વતન વિરમગામમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલ જેવા ભાષણ આપવા ઊભા થયા અને ભાષણની શરૂઆત કરે તે પહેલા જ જય સરદાર, જય પાટીદારના નારા લાગવા માંડ્યા હતા. જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેને કારણે થોડીવાર માટે આનંદીબેને ભાષણ થોભાવી દેવું પડ્યું હતું. જોકે, થોડીવાર પછી આનંદીબેને ભાષણ શરૂ કર્યું હતું.
 
બીજી તરફ પાટીદાર મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ કર્યો હતો અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. વિરોધ કરનાર મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments