Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં 200 મકાનો તુટશે

Webdunia
સોમવાર, 23 મે 2016 (15:42 IST)
વડોદરાઃ આજે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી શિવજીપુરી વસાહતના 200 મકાનો દૂર કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ત્યારે અગાઉ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન લોકોના રોષનો ભોગ બની ચૂકેલી વડોદરા કોર્પોરેશન આ વખતે પહેલેથી જ સાવચેત છે અને કોઈ ઘર્ષણ થાય, તો તેને પહોંચી વળવા માટે પહેલેથી જ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

જોકે, જોકે શિવજીપુરી વસાહત ના લોકો ને નોટિસ પાઠવી દેવામાં આવી હોય લોકો પોતે જ ઘર ખાલી કરી રહ્યા છે. છતાં પણ જો કોર્પોરેશનની દબાણ શાખા સાથે ઘર્ષણ થાય તો પોલીસ કાર્યવાહી કરવા પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી છે

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments