Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાલાનાં ઘરે યજ્ઞ

વેબ દુનિયા
બુધવાર, 8 એપ્રિલ 2009 (12:54 IST)
એનડીએનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર લાલકૃષ્ણનાં વિજય માટે પ્રદેશ પ્રમુખ પુરૂષોત્તમ રૂપાલાનાં ઘરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અડવાણીએ આહૂતિ આપી હતી.

અડવાણી આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે. તેથી તેમને ચુંટણીમાં ભવ્ય વિજય મળે તે માટે યજ્ઞનું આયોજન કર્યું છે. વિજય માટે યજ્ઞનું આયોજન કર્યુ છે. જેમાં નરેન્દ્ર મોદી, પુરૂષોત્તમ રૂપાલા સહિત ગુજરાત ભાજપનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ યજ્ઞમાં લાલકૃષ્ણ અડવાણી અને તેના પત્ની હાજર રહ્યા હતા. તેમણે યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ યજ્ઞ બાદ અડવાણી પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જશે. ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્રક ભરશે.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments