Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના જળાશયો પાણી પાણી

વેબ દુનિયા
મંગળવાર, 16 સપ્ટેમ્બર 2008 (14:50 IST)
રાજયમાં અને સ્ત્રાવ વિસ્તાર ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં 3, ઉત્તર ગુજરાતમાં 9, અને કચ્છ-સૌરાષ્ટ્રમાં 21 મળીને કુલ 33 જળાશયો છલોછલ ભરાયા છે.

રાજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલી માહિતી મુજબ તારીખ 15/9/2008 ની સ્થિતિએ 49 જળાશયો 90થી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ, 7 જળાશયો 80-90 ટકા ભરાતા એલર્ટ અને 11 જળાશયો 70-80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. જોકે 126 જેટલા જળાશયોમાં હજુ 70 ટકા કરતા પણ ઓછો જળસંગ્રહ થયો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments