Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકારણ અને મૂલ્યો વચ્ચે સંબંધ નહીં : મોદી

Webdunia
બુધવાર, 16 એપ્રિલ 2008 (07:48 IST)
ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું માનવું છે કે, નૈતિક મૂલ્યોનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. પોતાનાં પુસ્તક જ્યોતિપુંજમાં જનસંઘનાં રાજ્ય એકમનાં પ્રથમ મહાસચિવ વસંત ગજેન્દ્રગઢકર પર લખેલા અધ્યાયમાં મોદી લખે છે કે, જો આપણે સમસામયિક રાજકીય ગતિવિધિઓ અને નેતાઓનાં જીવન પર નજર નાખીએ તો આપણે સમજીએ છીએ કે રાજકારણમાં વસંતભાઈનો પ્રવેશ એક અકસ્માત હતો.

મોદીએ લખ્યુ છે કે, એવા સમયમાં જ્યારે રાજકારણમાં નૈતિક મૂલ્યો સાથે કોઈ સંબંધ નથી તે સ્થિતિમાં વસંતભાઈએ પોતાનાં સમગ્ર રાજકીય જીવનમાં નૈતિકતા જાળવી રાખી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments