Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી જો સુપ્રીમમાં જશે તો યેદિયુરપ્પા જેવી હાલત થશે - ગોહિલ

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2012 (18:30 IST)
P.R

આ અંગે માધ્યમોને પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સત્યનો વિજય થયો છે. કર્ણાટકના ભષ્ટ્રાચારી નેતા યેદિયુરપ્પા કરતા પણ મોદીરપ્પા એટલે કે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર વધારે છે. મોદી યેદિયુરપ્પા કરતા વધારે મોટા કૌભાંડી છે.

ગુજરાત સરકાર આ હાઇકોર્ટના નિર્ણયને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં જશે તો..? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે જો મોઢું કાળુ કરવાનો વધારે શોખ હશે તો તેઓ સુપ્રીમમાં જશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments