Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચાંદીનો રથ ભેટ.

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2010 (16:46 IST)
P.R
અમદાવાદ આમ તો ઐતિહાસિક ઓળખ ધરાવે છે. પરંતુ તેની એક ઓળખ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કારણે પણ છે. રથયાત્રા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. જે ભારતભરમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે.

રથયાત્રાને હવે માત્ર થોડાક જ દિવસ બાકી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતોના આગમનની શરૂઆત થઈ ગઈ છે. એ દરમિયાન દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે
પણ રથયાત્રા શરૂ થાય તે પહેલા અમદાવાદના મુસ્લીમ સમાજના અગ્રણીઓએ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજીને ચાંદીનો રથ ભેટ આપીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments