Webdunia - Bharat's app for daily news and videos

Install App

માર્ગ અકસ્માતમાં 7ના મોત

ભાષા
શનિવાર, 2 મે 2009 (12:29 IST)
મધ્યપ્રદેશથી પોતાના ગામ આવી રહેલા આદિવાસીઓને વડોદરા નજીકના અકસ્માત નડતાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશની સીમા નજીકના શિંગવાડા ગામમાં ગત રાતે દસ વાગ્યાના અરસામાં એક ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકો આદિવાસી સમુદાયના હતા અને તે મધ્યપ્રદેશથી મજૂરી કરી ટેક્ટરમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments