Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન ગુજરાતનાં પ્રવાસે

ભાષા
શનિવાર, 25 એપ્રિલ 2009 (18:56 IST)
વડાપ્રધાન મનમોહનસિંહ ચુંટણી પ્રચાર અર્થે રવિવારે ગુજરાત આવશે. તે અમદાવાદ અને સુરતમાં બે જનસભાઓ સંબોધશે.

અમદાવાદમાં મનમોહનસિંહની સભા પાલડી ખાતે બપોરે 2.30 કલાકે યોજાશે. તો આ બાજુ કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી 27 અને 28 એપ્રિલનાં રોજ ગુજરાત આવે, તેવી સંભાવના છે. જ્યાં તેઓ રોડ શો કરશે.

શુક્રવારે સોનિયા ગાંધીએ ગુજરાતનાં રાજકોટનાં જેતપુર, વડોદરાનાં હાલોલ અને મહેસાણાનાં ખેરાલુમાં જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ભાજપનાં શાસનની ટીકા કરી હતી.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments