Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતની વૈદિક વિધિથી પ્રભાવિત પાંચ રશિયન કપલે ગુજરાતમાં આવીને પ્રભુતામાં પગલાં માંડ્યાં

Webdunia
શનિવાર, 21 ફેબ્રુઆરી 2015 (16:18 IST)
મોસ્કો સહિતનાં જુદાં જુદાં શહેરોમાંથી આવેલાં પાંચ રશિયન કપલે પોતાના પાર્ટનર સાથે તેમની લાઇફ સારી બની રહે અને લાઇફ સારી રીતે પસાર થાય તે માટે ગુજરાતમાં આવીને ભારતની વૈદિક વિધિથી વિવાહ કરીને પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં.
ગુજરાતમાં વાસદ ખાતે આવેલા આર્ટ ઑફ લીવિંગ આશ્રમમાં પાંચ રશિયન કપલનાં વિવાહ પંડિતો દ્વારા કરાવવામાં આવ્યાં હતાં. આ પાંચેય રશિયન કપલ મધ્યમ વર્ગના છે અને નોકરિયાત છે. તેઓને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ પ્રત્યે લગાવ છે અને વૈદિક વિધિથી લગ્ન કરવા માટે તેઓ ભારત આવ્યાં હતાં. તેઓના કહેવા પ્રમાણે વૈદિક વિધિથી લગ્ન કરીશું તો અમારા બૉન્ડ બની રહેશે એટલે આ કપલ બૅન્ગલોર આશ્રમમાં ગયાં હતાં જ્યાંથી ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીએ તેમનાં લગ્ન કરાવવા માટે ગુજરાત મોકલ્યા હતા.’

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments