Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપા સાંસદ ભાર્ગવનું નિર્ધન

ભાષા
રવિવાર, 8 માર્ચ 2009 (18:35 IST)
લોકસભામાં જયપુર માટે 6 વખત પ્રતિનિધિત્ત્વ કરનાર ભાજપ સાંસદ ગિરધારીલાલ ભાર્ગવનું રવિવારે અમદાવાદમાં નિધન થયું હતું. તે 71 વર્ષનાં હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની યાત્રા પર ગયેલા ભાર્ગવને હ્રદય રોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તેમનું નિધન થયું હતુ. તેમના મૃતદેહને જયપુર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

15 મી લોકસભા માટે રાજસ્થાનમાંથી તેમનું નામ ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જે ફરી એક વખત લોકસભાથી ઉમેદવાર બનાવાયા હતા. તે 1989થી જયપુરથી ચુંટાઈ આવ્યા છે. તેમણે 1956માં નગર પરિષદની ચુંટણી જીતીને પોતાનાં જાહેરજીવનની શરૂઆત કરી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments