Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બળવો

વેબ દુનિયા
મંગળવાર, 17 જુલાઈ 2007 (17:02 IST)
અમદાવાદ (વેબદુનિયા) 17 જુલાઇ મંગળવાર. ભાજપાનાં ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર અને ધીરૂભાઇ ગજેરાએ ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહને મોકલેલા પત્રમાં મોદી પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે રાજ્ય સરકાર અને તેનાં મંત્રિઓની ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ છે. બાગીઓએ પત્રની નકલ રાજ્યપાલને પણ આપી છે.

પરમાર અને ગજેરાએ કહ્યું છે કે મોદી પોતાના સ્વાર્થ માટે કોઇ પણ હદ્દે જઇ શકે છે. એટલુંજ નહીં આ વર્ષના અંતમાં યોજનાર ધારાસભ્યની ચૂંટણી પહેલા તેઓ ગોધરા કાંડ જેવી ઘટનાને ઘડી શકે છે.

બળવાખોરોએ લોકસભાનાં વિપક્ષના નેતા લાલકૃષ્‍ણ અડવાણીને પણ છોડ્યા ન હતાં. તેમણે જણાવ્યું કે મોદી અને અડઠવાણીએ રાજ્યમાં ભાજપને પ્રા.લિ. કંપની બનાવી દીધી છે. બંને નેતાઓએ જણાવ્યું કે અડવાણી ધૃતરાષ્‍ટ્રની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments