Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભઠ્ઠી નથી તેને પણ સીલ માર્યા

Webdunia
શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2016 (14:55 IST)
અમદાવાદઃ શહેરના માણેકચોકની સોના ચાંદી બજારના વેપારીઓએ કરેલી અરજીમાં હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને જે લોકોની સોના ચાંદીની ભઠ્ઠીઓ નથી તેવા લોકોની દુકાનો કે એકમો કેમ સીલ કરવામાં આવી છે તેનો ખુલાસો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે વેપારીઓએ રજુઆત કરતા કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદા મહાનગરપાલિકા કોર્ટના હુકમનું ખોટુ અર્થઘટન કરી રહી છે. સોના ચાદીની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી કરવાને બદલે નાના વેપારીઓને હેરના કરી રહ્યા છે.

એક જાહેર હિતની અરજીના પગલે કોર્ટે કોટ વિસ્તારમાં પ્રદુષણ ફેલાવતી સોના ચાંદીની ભઠ્ઠીઓ સામે પગલા લેવા કોર્પોરેશનને હુકમ કર્યો હતો જે બાદ માણેકચોકમાં વેપારીઓએ એક દિવસની હડતાલ પાડી હતી. આ કેસની વધુ સુનવણી 17 ફેબ્રુઓારીએ કરવામાં આવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments