Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભટ્ટની રિમાંડ રિવિઝન અરજી પર 30મીએ ચુકાદો

Webdunia
મંગળવાર, 11 ઑક્ટોબર 2011 (15:41 IST)
આઈપીએસ અધિકરી સંજીવ ભટ્ટને સાત દિવસના રિમાંડ પર મેળવવાની રાજ્ય સરકારની અરજી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ ફગાવી દીધા બાદ સરકારે રિમાંડ રિવિઝન અરજી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ કરી હતી. જે અરજી ટકવાને પાત્ર છે કે તે અંગેના સવાલ ઉભા થવા પામ્યા હતા. જે અરજી પર પત્રકારોની સુનાવણીના અંતે ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ જી.એન પટેલ એ અરજી પર પોતાનો નિર્ણય 30મીએ જાહેર કરશે.

ગોધરા ટ્રેનકાંડ બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં હિન્દુઓને પોતાનો રોષ ઠાલવવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તે અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી સરકર સામે સીધે સીધો ગંભીર આક્ષેપ કરનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની તાજેતરમાં કે.ડી પંથને ખોટા સોગંધનામા કરાવવાના પ્રકરણમાં ધરપકડ કરી સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યા છે.



દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments