Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોમ્બ વિસ્ફોટમાં ઘાયલનો આંકડો 212 પહોંચ્યો

વેબ દુનિયા
ગુરુવાર, 31 જુલાઈ 2008 (13:11 IST)
ગાંધીનગર. અમદાવાદમાં થયેલા બોમ્બ ધડાકામાં 51ના મોત થયાનું તથા 212 જેટલા ઇજાગ્રસ્તોએ સારવાર લીધી હોવાનું આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું છે. વધુમાં મૃતકોના પિરવારજનોને 84.50 લાખની સહાય ચુકવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના પ્રવક્તા એવા આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, અમદાવામાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકામાં અત્યાર સુધીમાં 51ના મોત થયા છે જ્યારે 212 જેટલા ઇજાગ્રસ્તોએ સારવાર લીધી છે. જેમાં હોસ્પિટલમાં 147 ઇન્ડોર પેશન્ટ છે, જ્યારે 65 આઉટડોર તરીકે સારવારમાં છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 84.50 લાખ સહાય પેટે ચુકવવામાં આવ્યા છે. જેમાં મૃતકોના પરિવારોને રૂપિયા પાંચ પાંચ લાખ રાજ્ય સરકારે ચુકવ્યા છે. કેન્દ્ર સરકારની સહાય અલગ છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments