Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોરબંદરના મિશાલ-1 જહાજની જળસમાધી, 4 કરોડનું નુકશાન

Webdunia
સોમવાર, 29 ઑગસ્ટ 2016 (14:04 IST)
શારજહાથી જુના વાહનો ભરીને ઓમાન જતું પોરબંદરનું જહાજ મિશાલ-1 દરિયામાં ભેખડ સાથે ટકરાતાં દરિયામાં ડૂબી ગયું હતું. આ જહાજમાં રહેલા ચાલકદળના 11 જેટલાં સભ્યોને માછીમાર લોકોએ બચાવી લીધા હતાં.1000 ટન વજન ધરાવતા અને 4 કરોડની કિંમત ધરાવતું આ જહાજ ડૂબી જતાં વહાણ માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.આ જહાજ વર્ષ 2001-02 માં બનાવવામાં આવ્યું હતું જેનું વજન આશરે 1000 ટન જેટલું હતું. શારજાહથી 400 ટન જુના વાહનો ભરીને ઓમાન તરફ જતું હતું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી જેને કારણે અંદાજે 4 કરોડનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીખુભાઈ લોઢારીના કુલ 3 જેટલા જહાજો છે તે પૈકીના એક જહાજે વર્ષો પહેલા જળસમાધી લીધી હતી તેના વિમાની રકમ પણ હજુ મળી નથી ત્યાં બીજા જહાજે જળસમાધી લઈ લેતાં જહાજમાલિક આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments