Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદારોને પટાવવા એનસીપી પાટીદારોના સંર્પકમાં

Webdunia
સોમવાર, 13 જૂન 2016 (16:40 IST)
NCPના નેતા અને પૂર્વ કેન્દ્રીય નેતા પ્રફુલ્લ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા દિનેશ બાંભણીયાના ઘરે મળવા પહોંચતા રાજકારણ ગરમાયું હતું. પ્રફુલ્લ પટેલ સાથે ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ જયંત બોસ્કી પણ દિનેશ બાંભણીયાને મળવા પહોંચ્યા હતા.

દિનેશ બાંભણીયાના ઘરે અખિલેશ કટિયાર સહિતના પાટીદાર નેતાઓ અને એનસીપીના નેતાની પાટીદાર અનામત આંદોલનને લઈને બેઠક મળી હતી. આ બેઠકને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. બેઠક પછી પ્રફુલ્લ પટેલે પત્રકારો સાથે વાત કરી હતી અને હાર્દિક પટેલ સામે લાગેલા રાજદ્રોહના કેસને અયોગ્ય ગણાવ્યો હતો. તેમજ તેની જામીન અરજી પર પણ પ્રતિક્રિયા આપી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments