Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના ત્રાસથી ભારતમાં આવેલા શરણાર્થીઓને લાંબા ગાળાના વિસાથી સામાન્ય લોકો જેવી સુવિઘાઓ મળશે

Webdunia
શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (14:09 IST)
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ વાંધાજનક અને ત્રસ્ત પરિસ્થિતિ છે. ત્યારે પાકિસ્તાનમાં રહેતા લઘુમતીઓ ત્યાંના ત્રાસથી કંટાળીને બાંગ્લાદેશ અને અફધાનિસ્તાથી લાંબા ગાળાના વિસા લઈને ભારતમાં સ્થાઈ થયાં છે. આ લોકોમાં મુખ્યત્વે હિન્દુ, શીખ ,બુદ્ધિષ્ટ, જૈન, પારસી તેમજ ક્રિશ્ચિયન સમુદાયના લોકો છે. આ લોકોની મુશ્કેલી નિવારવા વર્તમાન ભારત સરકારે વિવિધ સરળતાભર્યા નિર્ણયો કર્યા  છે, જેમાં લોંગ ટર્મ વિઝાની મુદ્દત લંબાવાતાં કચ્છ સહિત ભારતભરમાં વસી રહેલા આવા નાગરિકોને આમ આદમી જેવી સુવિધાઓની સરળતા ઉભી થશે. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાની એક પ્રેસ યાદીમાં જણાવ્યા પ્રમાણે આવા વિદેશથી આવેલા લોકોને વર્ષે દહાડે એલ.ટી.વી. રીન્યુ કરાવવી પડતી તેના બદલે પાંચ વર્ષની કરાઇ છે, 6 માસના વિઝા એક્સ્ટેન્શન માટેની પોલીસ અધિક્ષકને સત્તા આપવા સાથે નાગરિકતા ધારણ કરવાની કાર્યવાહી કરવાની સતા ગૃહમંત્રાલયે રાજ્યોને આપી છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રાલય પાસે જૂન-2016માં રજૂઆત કરી હતી. જેમાં લોંગ ટર્મ વિઝા પર આવીને વસ્તા લોકોને આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટ ખોલવા પરમીશન આપવામાં આવે, જેથી તેઓ સામાન્યત આમ આદમી જેવી સુવિધાઓ મેળવી શકે તેમ જણાવ્યું હતું.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments