Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યાયમૂર્તિ મેહતા નાણાવટી પંચનાં સભ્ય

Webdunia
બુધવાર, 9 એપ્રિલ 2008 (12:28 IST)
ગુજરાત સરકારે ગઈકાલે સેવાનિવૃત્ત ન્યાયાધીશ અક્ષય એચ. મેહતાને ગુજરાત તોફાનોની તપાસ કરી રહેલા નાણાવટી પંચનાં સભ્યનાં રૂપમાં નિમ્યાં હતાં.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિ મેહતાને જજ કે.જી.શાહનાં સ્થાને નિમવામાં આવ્યા છે. તેમનું ગઈ 23 માર્ચે નિધન થયું હતું.

27 ફેબ્રુઆરી 2002 માં ગુજરાતનાં ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે એક સભ્યનાં કે.જી.શાહ પંચની રચના કરી હતી. પરંતુ જનતાનાં વિરોધ બાદ પંચમાં સુપ્રીમ કોર્ટનાં સેવાનિવૃત્ત ન્યાયાધીશ જી.ટી.નાણાવટીને અધ્યક્ષનાં રૂપમાં લાવવામાં આવ્યાં હતા અને ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક તોફાનોની પણ આ પંચ તપાસ કરી રહ્યું છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments