Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી: VHP

Webdunia
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:40 IST)
ગરબામાં મુસ્લિમોને પ્રવેશનો વિવાદ વકર્યો છે અને હવે ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદે (VHP)બાંયો ચડાવી છે. ગરબામાં મુસ્લિમોના પ્રવેશ સામે વાંધો ઉઠાવી નવરાત્રિ દરમ્યાન જ્યાં ગરબાના કાર્યક્રમો યોજાય છે એવાં સ્થળોએ આખા ગુજરાતમાં બજરંગ દળની વૉચ ગોઠવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

૨૫ સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મુસ્લિમોને ગરબામાં નહીં પ્રવેશવા દેવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. VHPના મહામંત્રી રણછોડ ભરવાડે કહ્યું હતું કે ‘ઠાસરા તાલુકાના રુસ્તમપુરા ગામના ઇમામ મેહંદી હસન બુખારીએ નવરાત્રિને રાક્ષસોનો તહેવાર ગણાવ્યો છે. નવરાત્રિ એ હિન્દુઓની આસ્થાનો તહેવાર છે અને તેમણે ધાર્મિક લાગણી દુભાવી છે. નવરાત્રિના આ તહેવારમાં ગૌભક્ષકોને નો-એન્ટ્રી. હિન્દુ બનીને આવે તેમના માટે અમે વ્યવસ્થા કરીશું. ગુજરાતમાં થતા નવરાત્રિના આયોજનમાં આખા ગુજરાતમાં બજરંગ દળનો ચોકીપહેરો ગોઠવવામાં આવશે.’

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments