Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવજોત સિદ્ધુ આજે 3 જાહેરસભાને સંબોધશે

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2012 (12:14 IST)
P.R
ભાજપાના પ્રદેશ મિડિયા ઈન્ચાર્જ ડો. જગદીશ ભાવસારે જણાવ્યુ છે કે જાણીતા ટેસ્ટ ક્રિકેટર ભાજપાના રાષ્ટ્રીય મંત્રી અને અમૃતસરના સાંસદ તેમજ તેજાબી વક્તા નવજોતસિંઘ સિદ્ધુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે આવતીકાલે 29 નવેમ્બરના રોજ આવશે અને ત્રણ સ્થાનો પર જાહેરસભાને સંબોધશે. નવજોતસિંઘ સિદ્ધુ બપોરે 2.15 કલાકે બોટાદમાં 4.00 કલાકે વિસાવદમાં અને સાંજે 6.15 કલાકે સાવરકુંડલામાં સભાને સંબોધી કમળલહેર ઉભી કરવા પ્રજાજનોને આહવાન કરશે.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments