Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકાધીશના ભક્તે દંડવત પ્રણામ કરતા કરતા ૯૫ દિવસની કરી આકરી યાત્રા

Webdunia
ગુરુવાર, 10 એપ્રિલ 2014 (13:10 IST)
શ્રદ્ધામાં જે તાકાત હોય છે તે અજોડ હોવાનું પુરવાર કરતી સાબરકાંઠાના એક યુવકે આકરી યાત્રા રામનવમીની સંધ્યાએ પૂર્ણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામના ૨૯ વર્ષીય દિનેશભાઇ ભાવાભાઇ નામના યુવાને ૯૫ દિવસ પૂર્વે પોતાના ઘરેથી દ્વારકાધીશ મંદિર સુધીની અનોખી યાત્રા આદરી હતી. દંડવત પ્રણામ કરતા કરતા દિનેશભાઇ ૯૫ દિન સુધી આકરી અને અવિરત યાત્રા કરી ગતરોજ રામનવમીએ દ્વારકા પહોંચ્યા હતા. તેમના કહેવા મુજબ ૯૫ દિવસની દંડવત પ્રણામ યાત્રામાં તેમને કોઇ જાતની શારીરિક ઇજા કે બીમારી કે કોઇ મુસિબત આવી નહોતી. રામનવમીના પાવનદિને પોતાની યાત્રા સંપન્ન થતા દિનેશભાઇએ આનંદ વ્યક્ત ર્ક્યો હતો. તેમની આકરી યાત્રાને લઇને દ્વારકામાં ખાસ્સી ચકચાર મચી હતી અને ભાવિક ભક્તોમાં અચરજ સાથે આસ્થાની લાગણી પ્રબળ બની હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments