Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડેન્ગ્યુનો તાવ આંખને નુકશાન કરી શકે છે.

Webdunia
ગુરુવાર, 27 ઑગસ્ટ 2015 (15:31 IST)
અા સીઝનમાં ઠેર ઠેર જોવા મળતો ડેન્ગ્યુનો તાવ ખતરનાક અને શરીરને નબળું પાડી દેતો રોગ છે. ખાસ મચ્છરને કારણે પેદા થતો અા રોગ માત્ર તાવ અને નબળાઈ પાડે છે. અત્યંત રેર કેસમાં એનાથી દ્રષ્ટિ પણ તી રહી શકે છે. એટલે જ તાવ અાવે ત્યારે ડેન્ગ્યુ છે કે નહીં એનું વહેલું નિદાન કરી લેવામાં અાવે એ જરૂરી છે.

દિલ્હીમાં અા વર્ષે ડેન્ગ્યુના ૨૮૦ કેસ નોંધાયા છે જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ભારતમાં ડેન્ગ્યુને કારણે અાંખને થતા નુકસાન બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટ ડેટા નોંધાયો નથી, પણ એક્સપર્ટ્સનું કહેવું છે કે પાંચથી છ ટકા દરદીઓની ડેન્ગ્યુને કારણે અાંખ નબળી પડે છે. હોસ્પિટલાઈઝ કરવામાં અાવેલા દરદીઓમાં અા રેશિયો ૧૬થી ૪૦ ટકા વચ્ચે હોય છે

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments