Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીયરગેસ ન-કામના થયા હવે છોડાશે મીરચી ગેસ

Webdunia
શનિવાર, 29 નવેમ્બર 2014 (18:03 IST)
અમદાવાદ શહેર પોલીસ પાસે રહેલા આધુનિક સાધનો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઇ રહ્યા હતા આથી શુક્રવારે વહેલી સવારે પરેડ વખતે ઇન્‍સાસ સહીતના આધુનિક શષાોની તાલીમ આપવામાં આવી હતી. એટલું જ નહી ટીયરગેસ હવે  અસરકારક રહ્યા ન  હોવાથી ઓઆર બેઇઝ મીરચી બોમ્‍બ ખરીદવાનો પણ નિર્ણય લેવાયો હોવાથી તેનું પણ પ્રદર્શન કરાયું હતું. શાહપુરમાં થયેલા કોમી તોફાનોમાં ટીયરગેસ અસરકારક રહ્યા ન હતા. વળી, ટોળામાં સામેલ લોકો ભીનો રૂમાલ આંખ પર મુકી દે અને ગેસનો શેલ પોલીસ સામે ફેંકીને હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

   જેના નિરાકરણ માટે મરીયમાંથી તૈયાર થયેલા મીરચી ગેસની ખરીદી કરવામાં આવનાર છે. જેની મદદથી ઘરમાં છુપાયેલા લોકો પણ બહાર આવવા મજબુર બની જશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments