Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૈન દેરાસરમાં 2.30 લાખની ચોરી

વેબ દુનિયા
બુધવાર, 19 નવેમ્બર 2008 (18:14 IST)
બાપુનગરના ખોડીયારનગર વિસ્તારમાં આવેલા 108 દિગમ્બર જૈન દેરાસરમાં ગત રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને પંચધાતુની રૂ. 2.30 લાખની કિંમતની મૂર્તિઓ ચોરી કરી જતાં જૈન સમાજમાં સોપો પડી ગયો છે.

બાપુનગર ખોડીયારનગર નેશનલ હાઇવે નં-8 પર આવેલા 108 પાશ્વનાથ દિગમ્બર જૈન દેરાસરના પુજારી ગણેશલાલ શંકરલાલ શર્મા ગત રાતે પોણા અગિયાર વાગે દેરાસરને તાળુ મારી પોતાની રૂમમાં સુઇ ગયા હતા.

દરમિયાન મોડી રાતે દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી અંદર પ્રવેશ્યા હતા અને પંચધાતુની પાંચ મૂર્તિઓ ચોરી ગયા હતા. સવારે સાડા પાંચ વાગે પુજારી ઉઠેલા પુજારી દેરાસરનો દરવાજો ખુલ્લો જોઇ ચોંકી ગયા હતા. ચોરી થયાનું જાણમાં આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments