Webdunia - Bharat's app for daily news and videos

Install App

છઠ્ઠા પગારપંચનો અમલ થશે આનંદો!

કર્મચારીઓ સામે સરકાર ઝૂકી

વેબ દુનિયા
મંગળવાર, 16 ડિસેમ્બર 2008 (23:01 IST)
છઠ્ઠા પગાર પંચનો કેન્દ્ર સરકારે અમલ કર્યા બાદ રાજ્યના લાખો કર્મચારીઓએ પણ તેના અમલ માટે આંદોલન પર ઉતર્યા હતાં. જેની સામે ઝૂકી જતા સરકારે 1 એપ્રિલ 2009થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના નાણામંત્રીના નેતૃત્વ હેઠળ છઠ્ઠા પગાર પંચના અમલ બાબતે રચાયેલી મંત્રીમંડળની સમિતિ અને રાજ્યના કર્મચારીના મહામંડળની આજે મળેલી બેઠકમાં પગાર પંચનો અમલ ૧-૧-2006થી કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયની કેબિનેટમાં અધિકારિકરૂપે જાહેરાત કરવામાં આવશે.

પગાર પંચના અમલથી સરકારી તિજોરી પર બોઝ પડશે. વર્ગ 1-2 અને વર્ગ 3-4ના કર્મચારીઓ સહિત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. કર્મચારીઓને આગામી 1-6-06થી 31-૪-૦૯ સુધીની ૩૯ મહિનાની એરિયર્સ, વધારાની રકમ દર વર્ષે 20 ટકા લેખે પાંચ વર્ષ સુધી જીપીએફમાં જમા કરાશે.જેને તેઓ પાંચ વર્ષ બાદ જ ઉપાડી શકશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments