Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતે મનરેગામાં અનિયમિતતાનું ખંડન કર્યુ

Webdunia
મંગળવાર, 7 જૂન 2011 (12:36 IST)
ગુજરાત સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ ( Mahatma Gandhi National Rural Employment Guarantee) માં અનિયમિતતા સંબંધી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી વિલાસરાવ દેશમુખના આરોપોને આજે બેનુનિયાદ ગણાવ્યા છે.

દેશમુખે ગઈકાલે અહી સંવાદદાતાઓને કહ્યુ કે ગુજરાતમાં મનરેગામાં અનિયમિતતાની તપાસ કરાવવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યુ, 'દેશમુખની અનિયમિતતા સંબંધી વાત પાયા વગરની છે. કેન્દ્રએ ગુજરાત પર વારંવાર આંગળી ચીંધવાની હરકતોને બંધ કરી દેવી જોઈએ.' વ્યાસે અહી આપેલ એક નિવેદનમાં કહ્યુ, 'ગ્રામીણ ગરીબોને માટે યોજનાઓના અમલીકરણમાં ગુજરાતના રેકોર્ડમાં શંકાને કોઈ સ્થાન નથી અને તેના રેકોર્ડની યોજના આયોગ અને વિશેષજ્ઞો પ્રશંસા કરી ચૂક્યા છે.'

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments