Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બે દિવસમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા

Webdunia
PR
P.R
પાછલા ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. બે દિવસ અગાઉ ગોધરાની સાયન્સ કોલેજનાં મેદાનમાં યોજાયેલા સત્સંગ હાજરી આપવા ગયેલા સંત આસારામ બાપૂનુ હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ પચ્ચીસેક ફુટની ઉંચાઈથી ધડાકાભેંર ભોંય પર પટકાતા હાહાકાર મચી ગયો હતો. આ હેલિકોપ્ટરમાં સંત આસારામ બાપૂ સહિત અન્ય પાંચ મહત્વની હસ્તીઓ હતી.

જેથી સત્સંગ સમારોહમાં મૌજુદ લોકોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા અને તેઓ હેલિકોપ્ટર પાસે દોડી આવ્યા હતા. બીજી તરફ જમીન પર પટકાયેલા હેલિકોપ્ટરની પાંખો અને આગળનાં ભાગનાં ફુરચેફુરચા ઉડી ગયા હતા. બીજી તરફ ગઈકાલે જામનગર નજીકનાં સરમત ગામ નજીક એરફોર્સનાં બે હેલિકોપ્ટર સામસામે ભટકાયા હતા. આ દુર્ઘટના બાદ બંને હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા હતા. હેલિકોપ્ટરની દુર્ઘટનામાં એરફોર્સનાં નવ અધિકારીઓનાં મોત નીપજ્યા હતા. આમ, પાછલા ત્રણ દિવસમાં ગુજરાતનાં આકાશમાં ત્રણ હેલિકોપ્ટર ક્રેશ થયા હતા.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments