Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીના ૮૦ સ્કેચનું પ્રદર્શન

Webdunia
ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (11:39 IST)
મરાઠી લેખક પુરૃષોત્તમ લક્ષ્મણ દેશપાંડેએ લખેલા મહાત્મા ગાંધીના જીવન ચરિત્રને કેન્દ્રમાં રાખીને મુરલીધરપંત આચરેકર નામના પેઇન્ટરે બાપુના પેન્સિલ સ્કેચ તૈયાર કર્યા. એને પણ પુસ્તકમાં સમાવાયા ગાંધીજીના બાળપણથી મરણ સુધીના પ્રસંગોને આવરી લેતા આ લગભગ ૮૦ સ્કેચનું પ્રદર્શન આવતીકાલ તા.૨ ઓક્ટોબર ગાંધીજયંતિથી વડોદરામાં શરૃ થશે. જે તા.૪ ઓક્ટોબર સુધી નિહાળી શકાશે.


Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Show comments