Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજીને 'સ્વચ્છતા પરિસર અભિયાન' દ્વારા યાદ કરાયા

Webdunia
શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (10:19 IST)
P.R

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગર સંચાલિત તમામ શિક્ષણિક વિભાગોમાં 'ગાંધી નિર્માણ દિન' નિમિત્તે 'સ્વચ્છતા પરિસર અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ અભિયાનમાં સંસ્થાના ત્રણ કેમ્પસના વિદ્યાર્થીઓ સહિત આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાઈને મકાનોની અંદર-બહાર, આજુબાજુ તેમજ રસ્તાઓની સાફસૂફી કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું નિરીક્ષણ સેક્ટર 23 કેમ્પસ ડાયરેક્ટર ડો. સોમભઈ પટેલ, દશરથભાઈ પટેલ, કૌશલ્યાબેન પટેલ. પત્રકારત્વ વિભાગના મિતેશ મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

P.R


P.R



P.R


વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

વધુ જુઓ..

નવીનતમ

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments