Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી મેં ઠંડી કા અહેસાસ...નવરાત્રીમાં આવુ થઇ શકે છે

Webdunia
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (14:11 IST)
આવતા ૪૮ કલાકમાં ચોમાસુ વિદાય લઇ રહ્યુ હોવાની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. વધતી ગરમી અને પવન ચોમાસુ વિદાય લઇ રહ્યાના સંકેતો આપે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્‍યા પ્રમાણે, આવતીકાલથી હવામાનમાં ફેરફારો થશે. હવામાં નમી ઘટવાથી શુષ્‍ક વાતાવરણ થઇ શકે છે. હવામાનમાં પરિવર્તનથી નવરાત્રીના અંત સુધીમાં રાત્રે ઠંડી અનુભવાશે.  હવામાન વૈજ્ઞાનિક ડી.સ્‍વામી કહે છે કે, ચોમાસુ પરત જવા અથવા હવામાં મોજુદ આદ્રતા ઘટવાથી ૧૦ થી ૧પ દિવસનો સમય લાગી શકે છે. નરમ હવાઓ ઘટવાની સાથે જ હવામાં ઠંડી મહેસુસ થઇ શકશે. એવી અપેક્ષા છે કે ઓકટોબરના પ્રથમ સપ્‍તાહથી પડવી શરૂ થશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments