Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાંકરીયા રોશનીથી ઝળહળી ઉઠ્યું

મુખ્યમંત્રીના હસ્તે કાંકરીયા કાર્નિવેલ ખુલ્લો મુકાયો

વેબ દુનિયા
શુક્રવાર, 26 ડિસેમ્બર 2008 (16:23 IST)
P.R

નગરજનો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા એ કાંકરીયા કાર્નિવેલનો ગુરૂવારે ભવ્ય પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીના હસ્તે કાંકરીયા તળાવ સંકુલના લોકાપર્ણની સાથે ગીત સંગીતના કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં ભારે આકર્ષણ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, 35 કરોડના ખર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયાનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંદબુધ્ધિના બાળકોને ટ્રેનમાં બેસાડી મુખ્યમંત્રી દ્વારા ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લોકાપર્ણ નિમિત્તે સાત દિવસ સુધી વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

P.R

કાંકરીયા કાર્નિવેલને ભારે જનમેદની વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ દિપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.

P.R

કાંકરીયા કાર્નિવેલમાં દેશી વિદેશીઓ સહિત અંદાજે દોઢ લાખથી વધુ સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

P.R

આજથી શરૂ થયેલા કાંકરીયા કાર્નિવેલમાં વિવધ રોશનીથી શણગારાતાં કાકરીયા ઝળહળી ઉઠ્યું હતું.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

Show comments