Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાંકરીયા ફીનો શિવ સૈનિકોનો વિરોધ

વેબ દુનિયા
રવિવાર, 21 ડિસેમ્બર 2008 (21:29 IST)
નવિનીકરણ બાદ કાંકરીયા તળાવનું લોકાપર્ણ થનાર છે ત્યારે તેની પ્રવેશ ફીને લઇને ઉઠેલો વિવાદ વકરી રહ્યો છે. જેમાં આજે શિવસેનાએ ઝંપલાવતાં આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

શહેરના આસોડિયા વિસ્તારમાં નારા લગાવી રહેલા શિવસૈનિકોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કરાયા હતો. જેને પગલે 24મી ડિસેમ્બર સુધી કાંકરીયા સંકુલ સવારના 5થી રાતે 8.30 સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામી રહેલા કાંકરિયા તળાવનું આગામી 25મી ડિસેમ્બરે લોકાપર્ણ થનાર છે.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments