Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાંકરીયામાં ટ્રેનને નુકશાન કરવા પ્રયાસ

વેબ દુનિયા
ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (22:24 IST)
નવિનીકરણ બાદ આગામી 25મી ડિસેમ્બરે કાંકરીયા તળાવનું લોકાપર્ણ થનાર છે ત્યારે કેટલાક તોફાની તત્વોએ આજે મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કર્યા હતો. જેના પગલે હવે 19મી થી 24મી ડિસેમ્બર સુધી કાંકરીયા સંકુલ સવારના 5થી રાતે 8.30 સુધી જ ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવિનીકરણ પામી રહેલા કાંકરિયા તળાવનું આગામી 25મી ડિસેમ્બરે લોકાપર્ણ થનાર છે ત્યારે એન્ટ્રી ફીના વિવાદાસ્પદ મુદ્દાના કારણે આજે અંદાજે 150 જેટલા તોફાની તત્વોએ મીનીટ્રેનને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કર્યો હતો.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments