Webdunia - Bharat's app for daily news and videos

Install App

કલામ અને પચૌરીએ કર્યુ મોદીના પુસ્તકનુ વિમોચન

Webdunia
બુધવાર, 22 ડિસેમ્બર 2010 (12:57 IST)
P.R

પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામ અને 'ધ એનર્જી એંડ રિસોર્સજ ઈંસ્ટીટ્યુટ'ના મહાનિદેશક આર કે પચૌરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી જળવાયુ પરિવર્તન પર લખવામાં આવેલ પુસ્તકનુ વિમોચન કર્યુ.

મોદીના આ પુસ્તકનુ નામ 'કનવિનિએંટ એક્શન - ગુજરાત રિસ્પોંસ ટૂ ચેલેંજ ઓફ ક્લાઈમેટ ચેંજ' છે. ભારતના પ્રથમ અને અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અલ ગોર પછી મોદી બીજા એવા રાજનેતા બની ગયા છે, જેમણે જળવાયુ પરિવર્તન પર પુસ્તક લખ્યુ છે.

આ સમારંભમાં મોદીએ કહ્યુ 'મારુ હંમેશા એવુ માનવુ રહ્યુ છે કે પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યુ છે કે પ્રકૃતિ જો માતા છે તો મનુષ્ય તેનો પુત્ર છે.'

240 પુષ્ઠોનુ આ પુસ્તકની કિમંત રૂ. 495 થી 595ની આસપાસ રાખવામાં આવશે. આ પુસ્તકે પ્રકાશિત થતા પહેલા જ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ પુસ્તકનુ સંસ્કરણ 20,000 પ્રતિઓ રાખવામાં આવ્યુ હતુ,જ્યારે તેની સામે કંપની પાસે લગભગ 40,000 કોપીનો ઓર્ડર આવી ચૂક્યો છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments