Webdunia - Bharat's app for daily news and videos

Install App

એમ્બ્યુલન્સે પાંચને ઉડાડ્યા, આધેડનું મોત; ઉશ્કેરાયેલા લોકોએ કરી તોડફોડ

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (15:01 IST)
સુરતના કતારગામ વિસ્તારમાં એક એમ્બ્યુલન્સે પાંચ લોકોને અડફેટે લેતા, એકનું મોત થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવા મળ્યું છે. સીસીટીવીમાં દેખાય છે કે, જાનકી જીવદયા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ફૂલ સ્પીડમાં આવે છે અને બાઈક અને કારને ટક્કર મારે છે. સીસીટીવી ફૂટેજમાં પાંચ લોકોને અડફેટે લીધા હોય, તેવું સ્પષ્ટ દેખાય છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે આ અકસ્માતમાં ઘનશ્યામભાઈ હરીભાઈ લહેરી(ઉ.વ.50)નું મોત થયું છે. અકસ્માત થતાં લોકો ઉશ્કેરાયા હતા અને એમ્બ્યુલન્સમાં તોડફોડ કરી હતી

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments