Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક દાયકામાં ગુજરાતમાં 412 વ્હેલ શાર્કને બચાવવામાં આવી

Webdunia
સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (12:48 IST)
. શનિવારે ઈંટરનેશનલ વ્હેલ શાર્ક ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા હાજર અગ્રવન સંરક્ષક ડો. સી.એન.પાંડેએ કહ્યુ કે ગુજરાતમાં લાંબા સમયથી વ્હેલ શાર્ક સંરક્ષણ માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેમા 10 વર્ષમાં 412 વ્હેલ શાર્કને રેસ્ક્યુ કરવામાં આવી. જે વ્હેલ શાર્ક માછીમારો દ્વારા પથરાયેલ જાળમાં અકસ્માતે ફસાય જતી હોય છે તેવી વ્હેલ શાર્કને બચાવી લેવામાં આવી. જે અમારી માટે સિદ્ધિ સમાન છે. . 
 
માત્ર એક દાયકા પહેલા વ્હેલ શાર્કની (Rhincodon)નિર્દયતાથી ગુજરાતના દરિયા કિનારે શિકાર થતો હતો. આ કતલ બંધ કરવા માટે તેન ભારતીય કાયદા હેઠલ રક્ષણમાં લેવામાં આવી. આ પહેલી માછલી હતી જેને વર્ષ 2004માં શિડ્યુલ -1 ભારતીય વન્યજીવન (સંરક્ષણ) કાયદો 1972 હેઠળ સમાવેશ કરાયો. 
 
ગુજરાત વન વિભાગે ઈંટરનેશંલ ફંડ માટે એનિમલ વેલફેર ભારત વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ અને ટાટા કેમિકલ્સ સાથે હાથ મિલાવ્યા અને વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન શરૂ કર્યુ.  
 
અમે અત્યાર સુધીમાં 65 લાખ રૂપિયા વળતર પેટે માછીમારોને આપ્યા છે. વ્હેલ શાર્કના રેસ્ક્યુ દરમિયાન તેમની જાળને કાપી દેવામાં આવે છે. જેની ભરપાઈ પેટે આ રકમની ચૂકવણી થયેલ છે.  
 
આ આયોજનમાં અમુક માછીમારો અને વન રક્ષકોને તેમની કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments