Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકલવ્ય મુદ્દાનું કોઇ સમાધાન ન થયું

ભાષા
મંગળવાર, 16 ઑક્ટોબર 2007 (13:24 IST)
મુંબઈ (પીટીઆઈ). એકેડમી ઓફ મિશન પિક્ચર્સે ઓસ્કાર માટે ભારતની અધિકારિતા પ્રવિષ્ટિની રીતે એકલવ્યની પસંદગી કરનાર સમિતિને જણાવ્યું હતું કે તે ફિલ્મની પસંદગીને લઈને ઉઠેલી મુશ્કેલીઓની નજર હેઠળ ચાલી રહેલી સમસ્યા પર સ્થિતિને બુધવાર સુધી સ્પષ્ટ કરે.

ફિલ્મ ફેડરેશન ઓફ ઇંડિયા સિલેકશન કમીટીના અધ્યક્ષ વિનોદ પાંડેને અદાલતે આ વિશે સૂચિત કર્યાં હતાં. પાંડે દ્વારા રજુ કરેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે પસંદગીની રવિવારે બેઠક થઈ હતી પરંતુ તેની પર કોઇ નિર્ણય લઈ શકાયો ન હતો કેમકે ફક્ત ચાર જ સદસ્યો ઉપસ્થિત હતાં.

પરિણામ સ્વરૂપે નિર્ણાયક મંડળ માટે આ સમસ્યાનું નિરાકરણ કાઢવાનું બાકી છે. ભાવના તલવારે નિર્ણાયક મંડળ પર પક્ષપાતનો આરોપ લગાવતાં એફએફઆઈ અને આના નિર્ણાયક મંડળને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ઘસેડ્યું હતું. ભાવનાની ફિલ્મ ' ધર્મ ' વિધુ ચોપડાની ફિલ્મ ' એકલવ્ય ' ને કારણે આ દોડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments