Webdunia - Bharat's app for daily news and videos

Install App

એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

એકજ પરિવારના 5 લોકોએ આપઘાત કર્યો,સૂરતના પાંડેસરા વિસ્તારની ઘટના

Webdunia
શુક્રવાર, 9 મે 2014 (12:50 IST)
સૂરતના પાંડેસરા વિસ્તારના પાંડેસરા વિસ્તારમાં મહાદેવ નગરમાં રહેતા ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ,માતા-પિતા સહિત ત્રણ બાલકો સાથે આપઘાત કર્યો છે.


જે વિગતો મળી છે તે મુજબ આપઘાત કરનાર સૂરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા આ ગાયકવાળ પરિવારને ત્રણ સંતાન હતાં. જેમાં બે પુત્ર અને એક પુત્રી હતી. આનંદભાઈ ગાયકવાળ(47 વર્ષ) અને જ્યોતિબેન ગાયકવાળ (40 વર્ષ)ને બે પુત્ર જયેશ (9 વર્ષ) અને રજત (6 વર્ષ) અને એક પુત્રી અનુરાધા(12 વર્ષ)ની હતી.

પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોચી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી. પ્રારંભિક તબ્બકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મનાઈ રહ્યું છેકે આપઘાતની પાછળ ગૃહ કલેશ જવાબદાર છે.

પાંડેસરા વિસ્તારના ગાયકવાળ પરિવારના પાંચ સભ્યોઅને ગળે ફાંસી ખાઈ આપઘાત કર્યો હોવાના સમાચાર વહેતા થતાં વિસ્તારમાં એરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments