Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમાના પક્ષના પ્રમુખ રાજીનામું આપશે

Webdunia
ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (12:08 IST)
NDN.D

ગાંધીનગર(એજંસી) ઉમા ભારતીના ભારતીય જનશકિતના પ્રમુખ ચૈતન્ય શંભુ મહારાજે પદેથી રાજીનામુ ધરી દેવાનો નિણર્ય ગઇકાલે જાહેર કર્યો હતો અને તેઓ આજે ગુરુવારે રાષ્ટ્રીય અઘ્યક્ષા ઉમા ભારતીને રાજીનામાનો પત્ર સુપરત કરનાર છે. નારાજ જૂથના નેતાઓના ટેકાથી ઉમા ભારતીના ભારતીય જનશકિત નામના પક્ષે ઉમેદવારોની પસંદગી શરૂ કરી હતી.

ઉમા ભારતીએ વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા ચૈતન્ય શંભુ મહારાજને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. ઉમાએ એવી જાહેરાત કરી કે તેમના ગુરુજીએ ગુજરાતની ચૂંટણીમાં ઊભા રખાયેલા પોતાના ઉમેદવારો પાછા ખેંચવા માટે નિર્દેશ આપ્યો છે.

જ્યારે ગુજરાતમાં ઉમા ભારતીના પક્ષના સ્પોર્ટથી મોદીને પરાસ્ત કરવા મેદાને પડેલા નારાજ જૂથે ઉમેદવારો પાછા નહિ ખેંચવાની જાહેરાત કરી હતી અને એવો દાવો કર્યો હતો કે તેઓ પ્રચાર કરવા આવશે. પરંતુ તેઓ 16 ડિસેમ્બર સુધી અને એ પછી પણ ગુજરાતમાં આવ્યા નહતા. આમ રાજકીય ક્ષેત્રે એવી વાત ચર્ચામાં આવી કે ઉમાએ ભાજપ-મોદી સાથે સોદો કરી લીધો છે. આમ, ઉમાભારતીના ભારતીય જનશકિત પક્ષનુ રાજયમાં બાળ મરણ નિશ્ચિત લાગી રહ્યું છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments