Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉધ્ધવ ઠાકરે નરેન્દ્ર મોદીના સમર્થનમાં

વાર્તા
રવિવાર, 28 ઑક્ટોબર 2007 (23:00 IST)
મુંબઇ (વાર્તા) શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થનમાં આગળ આવતાં પ્રદેશને 2002 કોમી હુલ્લડને લઇને સમાચાર પત્રિકા તહલકાના સ્ટિંગ ઓપરેશનના એક રાજનૈતિક કાવતરૂ ગણાવ્યું.

શ્રી ઠાકરેએ એક વ્યકતવ્યમાં કહ્યું હતું કે મોદીની ધરપકડ કરનાર રાજનૈતિક નેતાઓની નજર અલ્પસંખ્યક સમુદાયના વોટ પર છે. તેમને મિડિયાના એક ભાગને ધર્મનિરપેક્ષ ગણાવતાં કહ્યું હતું કે ગુજરાત કોમી હુલ્લડોની વાત કરી રહ્યાં છે, પરંતુ ગોધરા ટ્રેન કાંડ પર
કેમ ચૂપ છે.

તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી શું કરે છે અને શું નથી કરતાં તેની ચિંતા ધર્મનિરપેક્ષ લોકોને કરવી જોઇએ નહી કારણ કે મોદી વિશે ચૂકાદો તે પ્રદેશના લોકો કરશે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments