Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ બાપુએ ગુજરાતમાં મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી !!

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2012 (15:42 IST)
P.R
આસારામ બાપુએ ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારને ઉખાડી ફેંકવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો સરકાર તેમને સોમનાથમાં સત્સંગ કરતાં રોકશે તો અમે સરકારને ઉખાડી ફેંકીશું. આસારામ બાપુએ આ ધમકી ગોધરામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા બાદ થયેલા સત્સંગ દરમિયાન આપી છે.

વાસ્તવમાં સોમનાથમાં યોજાનારા આસારામ બાપુના સત્સંગનો સંત સમાજ અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોનો આ વિરોધ આસારામ બાપુના અમદાવાદ આશ્રમમાં રહેતાં બે બાળકોના મોત મુદ્દે હતો. બંને બાળકોનાં પરિવારે બાળકોના મોત પાછળ આસારામનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો.

જેને કારણે સોમનાથ અને જૂનાગઢના લોકોએ આસારામ બાપુના સોમનાથમાં સત્સંગ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. બાપુ સામેના ભારે વિરોધને ધ્યાને લઇને તંત્રએ પણ આસારામને સોમનાથમાં સત્સંગની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યાં આસારામ બાપુનો સત્સંગ નહોતો થઇ શક્યો. આ વાતની નારાજગી તેમણે ૩૦ ઓગસ્ટ ગોધરામાં પોતાના ભક્તો સમક્ષ કાઢી હતી.

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments