Webdunia - Bharat's app for daily news and videos

Install App

અ ટ્રેન અમદાવાદ ટુ બિહાર...

ગુજરાત પૂરપીડિતોની મદદે

વેબ દુનિયા
મંગળવાર, 23 સપ્ટેમ્બર 2008 (12:29 IST)
બિહારનાં પૂરપીડિતોની સહાય માટે એક ટ્રેન ભરી પૂર રાહત સામગ્રી સૂરતથી મોકલ્યા બાદ હવે એક બીજી ટ્રેન ભરીને રાહત સામગ્રી અમદાવાદથી બિહાર માટે બુધવારે મોકલવામાં આવશે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન બુધવારે સાંજે 4 કલાકે પ્લેટફોર્મ નંબર-1 ઉપરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને રવાના કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ પરશોત્તમ રૂપાલા સહિત આગેવાનો હાજર રહેશે.

ભાજપનાં અમદાવાદ શહેર, જિલ્લા અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાનાં કાર્યકર્તાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં રાહત એકત્ર કરવામાં આવી છે. જેની કીટ બનાવીને પૂરપીડિતોને આપવામાં આવશે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments