Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરૂણ જેટલીએ ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનારી ગામને દત્તક લીધું

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (17:29 IST)
ગુજરાતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ભારત સરકારના નાણાપ્રધાન અરૂણ જેટલીએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ કરનારી ગામને દત્તક લીધું છે. આ બાબતની જાણ વડોદરા કલેક્ટર વિનોદરાવને જાણ કરતો પત્ર પણ પાઠવવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ સ્થળના વિકાસ માટેની ખૂટતી કડીઓની રૂપરેખા તૈયાર કરવાના વહીવટી તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. યાત્રાધામ કરનારી સંતોની ભૂમિ કહેવાય છે. આ સ્થળે કુબેર ભંડારીનું પ્રાચીન પૌરાણિક મંદિર આવેલું છે.

દર મહિનાની અમાસે બેથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ વહેલી પરોઢથી દર્શન કરવા ઊમટી પડે છે. આશરે ત્રણ કિમી લાંબી લાઈન પડેલી જોવા મળે છે. સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન ક્રાન્તિકારીઓની પ્રવ્ાૃત્તિનું કેન્દ્ર પણ કરનારી રહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુવાવસ્થામાં કરનારીમાં રોકાયા હતા.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments