Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમીત શાહ બાદ સીએમ પદની રેસમાંથી વિજય રૂપાણી કેમ ખસી ગયા?

Webdunia
બુધવાર, 3 ઑગસ્ટ 2016 (23:24 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેને જ્યારે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું ત્યારે સીએમ પદની રેસમાં અમિત શાહ અને વિજય રૂપાણીનું નામ અવ્વલ ગણાતું હતું અને સટ્ટા બજારમાં પણ વિજય રૂપાણીનો ભાવ હાઈ હતો. ત્યારે હવે તેઓ આ સીએમ પદની રેસમાંથી ખસી ગયા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. જ્યારે આજે સાંજે આનંદીબેન રાજીનામું આપવા રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા ત્યારે વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે પક્ષે તેમણે ઘણી મોટી જવાબારી સોંપી છે અને હજુ તેમણે ઘણું કરવાનું બાકી છે કહી તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારીમાંથી ખસી ગયા છે. વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે,'હું સંગઠનનો માણસ છું અને પક્ષે મને ઘણી મોટી જવાબદારી સોંપી છે. મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું બાકી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે,'હું છેલ્લા છ મહિનામાં ગુજરાતભરમાં ફર્યો અને ઘણું સમજ્યો છું મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું છે. અને હું મારા કામથી સંતુષ્ઠ છું.'

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments